Vihar Seva Group

Captain Details

 
   

Our Mission

છેલ્લા સાત​ વર્ષથી સતત ચાલતી આ સેવા આજે પણ અખંડપણે ચાલે છે. આ યુવાનોની નિઃસ્વાર્થ વિહારસેવાને જોઇને મુંબઇ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આજ સુધીમાં બીજા અનેક સેન્ટરો ખૂલી ગયા છે. આખા ભારત ભરમાં આવા સેન્ટરો ખુલે અવી અમારી આશા છે    

   

વિહાર સ્તુતિ

છે એક અરજી નાથ માહરી કાનમાં અવધારજો,

વિહાર કરતા શ્રમણ-શ્રમણી વિઘ્ન એના ટાળજો,

મંગળ થાયે શ્રીસંઘનું આશિષ એવા આપજો,

હે પાર્શ્વ શંખેશ્વર પ્રભુ તમે કરૂણા એવી વહાવજો.

VSG